આદિજાતિ વિકાસ વિભાગ આવ્યું હરકતમાં,
વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર ગુજારનાર ગૃહપતિની કરાઈ બદલી,
છાત્રાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના નિવેદન લીધા બાદ કરાઈ કાર્યવાહી,
ગૃહપતિ દ્વારા કારણ વિના માર મારવામાં આવતો હોવાનું અને ગાળો ભાંડતા હોવાનો વિડિયો થયો હતો વાયરલ,
વિધાર્થીઓએ છાત્રાલય મંડળની કચેરીએ પણ કરી હતી લેખિતમાં ફરિયાદ,
મદદનીશ કમિ.આદિજાતિ વિકાસ અધિકારી દ્વારા કરાઈ કાર્યવાહી,
મદદનીશ ગૃહ પતિ ,એકલવ્ય કુમાર છાત્રાલય,છોટાઉદેપુર ગિરિશભાઈ રતનભાઈ રાઠવાની તેજગઢ છાત્રાલય ખાતે નિયુક્તિ કરાઇ.

