વડોદરામાં આવેલા પૂર બાદ કેટલાક લેભાગુ તત્વોએ પૂરની પરિસ્થિતિને ફાયદો ઉઠાવી લોકોને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો જે સામે આવતા જ હવે તંત્રે આવા તત્વો સામે લાલઆંખ કરી છે,વડોદરા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, કોઈ વેપારી ભાવ કરતા વધારે પૈસા લેશે તો તેના પર કાનૂની કાર્યવાહી કરશે તેમજ નજીકના પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ પણ કરી શકો છો,ઉલ્લેખનીય છે કે,દૂધના દૂધનો ભાવ વસૂલતા વિડિયો વાયરલ થયો હતો.

