જબુગામના વૈષ્ણવ આજે વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર આવી અને આખરે અંદાજિત 90 થી 100 જેટલા વૈષ્ણવ ચંપારણીય મુકામે જઈ રહ્યા છે અને ત્યાં જઈને સીમિત પ્રકારના મનોરતોનું પણ અમારા સમગ્ર જગતમાં વૈષ્ણવ વૈષ્ણવ સમાજના તમામ વૈષ્ણવે ભેગા થઈ અને ખૂબ સુંદર રીતે વિવિધ મનોરથનો ઉત્સવ અને ઉજવવા માટે ખૂબ આયોજન કરેલું છે અને ખૂબ કટિબદ્ધ થઈ આ ઉત્સવને પાર પાડવા માટે તન મન થી મિલાવી અને સહિયારા પ્રયાસોધી ગામની ભૂમિ એ વ્રજની ભૂમિ ત્યાં આગળ ચંપારણમાં એક ઐતિહાસિક અને આનંદ અને ઉત્સવનો અને લાવો લેવાના છે કારણ કે વર્ષો પહેલા 2020 ની અંદર અમારે જબુગામ થી અને વડોદરાના વૈષ્ણવ 300 થી 400 નો મથુરા મુકામે જવાના હતા પરંતુ કુદરતની ઈચ્છા પ્રભુની આજે આ પ્રભુની ઈચ્છા થઈ અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ જબુગામણી એનો ચંપારણ મુકામે આજે અને આનંદ લેવા માટે જઈ રહ્યા છે

