વડોદરા શહેર કિશનવાડી ગધેડા માર્કેટ ખાતે જય મહાકાળી બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દશામાની મૂર્તિ વિતરણ કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ દશામાની મૂર્તિ વિતરણ કરવામાં આવી પ્રથમ વર્ષે 100 મૂર્તિ વિતરણ કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે 1000 મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું
મોટી સંખ્યામાં માઇ ભક્તો મા દશામા ની મૂર્તિ લઈ જાય છે અને ઘરે દશામાં ને સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવે છે આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે મારી ભક્તોને મા દશામા ની મૂર્તિ વિતરણ કરવામાં આવી હતી

