27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સંકષ્ટ ચોથ નિમિતે રાવપુરા શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે મહાપૂજા અને મહા આરતીનું આયોજન

વડોદરા: સંકષ્ટ ચોથના પાવન અવસરે રાવપુરા વિસ્તારમાં સ્થિત શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં વિશેષ મહાપૂજા, કેસર સ્નાન અને મહા આરતીનું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું.

વહેલી સવારે ગણપતિ બાપાને કેસર સ્નાન કરાવવામાં આવ્યું ત્યારબાદ ગણેશ સ્તોત્રોચ્ચાર સાથે મહાપૂજા અને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં વહેલી સવારે થી જ ભક્તોની અવરજવર વધતી જોવા મળી હતી.

આજનો ચંદ્રોદય રાત્રે 8.36 કલાકે થનાર હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા સાંજે વિશેષ મહા આરતી રાખવામાં આવી છે. તમામ ભક્તોને આરતીનો લાભ લેવા વિનંતિ અને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભક્તોએ સંકષ્ટ ચોથના વ્રત સાથે વિઘ્નહર્તા ગણપતિના આશીર્વાદ મેળવવા માટે ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.

Related posts

ડો.બાબાસાહેબ આંબેડકરના અપમાન મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીને પદ પરથી હટાવવાની માંગ સાથે OBS, ST, SC સમાજ દ્વારા વડોદરાના ન્યાયમંદિર થી આંબેડકરજીની પ્રતિમા સુધી રેલી

admin

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં બાઈકના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈકના કૂર્ચેકૂર્ચા ઉડ્યાં

admin

વડોદરાના કમાટી બાગમાં ચાલતી જોઈ ટ્રેનના 13 માં વર્ષમાં મંગલ થતાં જોઈ ટ્રેનને સજાવટ કરવામાં આવી

admin

Leave a Comment