અયોધ્યા ભગવાન શ્રી રામજી ની ગત ૨૨ જાન્યુઆરીના રોજ સ્થાપના કરવામાં આવી હતી 22 જાન્યુઆરી ૨૦૨૫ને એક વર્ષ પૂર્ણ થતા વડોદરા શહેર ફતેગંજ વિસ્તારમાં આવેલ શ્રી પીપળેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા રકતદાન શિબિર કેમ્પ સાથે ભંડારા અને ઢોલ નગારા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું……
ગત વર્ષે આયોધ્યામાં ભગવાન શ્રી રામજી ની ધુમધામ થી બિરાજમાન કરવામાં આવ્યા હતા અત્યારે સમગ્ર દેશમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો તમે સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામજીની સ્થાપના ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરમાં પણ ખુબ જ ધૂમધામથી ભગવાન શ્રીરામજી ની સ્થાપના નિમિત્તે વિવિધ શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે આ વર્ષે પણ વડોદરા શહેરમાં ભગવાન શ્રી રામજીની સ્થાપના ને એક વર્ષ પૂર્ણ થતા ભારે ઉત્સાહ તે અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ત્યારે વડોદરા શહેર ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા સુંદરકાંડ, રક્તદાન શિબિર, સાથે ઢોલ નગારા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને યુક્તિઓ અને બાળકો જોડાયા હતા. અમે અને સમગ્ર વિસ્તારમાં ભગવાન શ્રીરામ જીના જય ગોષ ગુંજી ઉઠ્યો હતો..

