સનાતન સંસ્કૃતિના મર્યાદા પુરુષોતમ તથા સૌની અંદર સત્ય નિષ્ઠા જગાડનાર પ્રભુ શ્રી રામ ના જન્મોત્સવ નિમિતે વડોદરા શહેર કેવડા બાગ ખાતે નિ સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરી સેવા ટ્રસ્ટ દ્વારા રામ નવમીના પવન પર્વ પર અંધજનો ને સહાય થાય તે હેતુ થી આજે 35 થી વધુ અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ કેવડા બાગ ખાતે ભગવાન શ્રી રામ ના ભજનો ગાયા હતા અને અંધજનો ને અલ્પાહાર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ નિ સહાય માનવ કલ્યાણ સંઘ ના ડો. સલીમ વ્હોરા દ્વારા તમામ શહેરી જનો ને રામ નવમી ની શુભેચ્છા પાઠવી હતી…

