ગત માસ માં કોર્ટ દ્વારા તોપ ની સલામી આપવા ની મંજૂરી અપાઈ હતી
આજે પોલીસ કમિશનરે મંદિરે પહોંચી તોપ નું નિરીક્ષણ કર્યું
મંદિર ના સંચાલકો સાથે ચર્ચા કરી
હવે સુરક્ષા અને અન્ય મુદ્દે ચર્ચા બાદ પોલીસ વિભાગ પોતાનું મંતવ્ય જણાવશે
180 વર્ષ થી ચાર દરવાજા સ્થિત રણછોડ રાય ભગવાન ના વરઘોડા માં અપાતી હતી તોપ ની સલામી

