32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રણછોડ રાય મંદિરના વરઘોડામાં તોપની સલામી આપવાનો માર્ગ મોકળો

ગત માસ માં કોર્ટ દ્વારા તોપ ની સલામી આપવા ની મંજૂરી અપાઈ હતી

આજે પોલીસ કમિશનરે મંદિરે પહોંચી તોપ નું નિરીક્ષણ કર્યું

મંદિર ના સંચાલકો સાથે ચર્ચા કરી

હવે સુરક્ષા અને અન્ય મુદ્દે ચર્ચા બાદ પોલીસ વિભાગ પોતાનું મંતવ્ય જણાવશે

180 વર્ષ થી ચાર દરવાજા સ્થિત રણછોડ રાય ભગવાન ના વરઘોડા માં અપાતી હતી તોપ ની સલામી

Related posts

ડભોઈ પોલીસે વડોદરી ભાગોળ પાસેથીકારમાં લઈ જવાતો રૂ.૬.૬૦ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો.

admin

દર્ભાવતી ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે અભિષેક આરતી કરી

admin

વડોદરા જિલ્લા પંચાયતની કચેરી ખાતે કારોબારીની બેઠક મળી

admin

Leave a Comment