36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા કુબેર ભવન 9 માળ રોજગાર તાલીમ નાયબ નિયામક રીજીયમ કચેરી ખાલી કરવાની તૈયારી

નર્મદા ભુવન અને કુબેર ભવન બિલ્ડીંગ જર્જરિત થતા 64 કચેરીઓ તરસાલી ખાતે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોમા સ્થળાંતર કરવામાં આવી

જિલ્લાના નર્મદાભવન તથા કુબેરભવનના બિલ્ડીંગના સ્ટ્રેન્થનીંગની કામગીરી આગામી સમયમાં શહેર માર્ગ અને મકાન વિભાગ, વડોદરા દ્વારા હાથ ધરવામાં આવનારી હોય, તંત્ર દ્વારા નર્મદાભવન તથા કુબેરભવન ખાતે કાર્યરત સરકારી કચેરીઓને જ્યાં સુધી સ્ટ્રેન્થનીંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બંને ભવનની કુલ 64 કચેરીઓ તરસાલી ખાતે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોમા સ્થળાંતર કરવામાં આવી છે. જે કચેરીઓ તાત્કાલિક સ્થળાંતરીત કરવા જિલ્લા કલેકટર ડો. અનિલ ધામેલીયાએ હુકમ કર્યો

Related posts

ઉપર વાસમાં વરસાદના કારણે આજવાની જળ સપાટીમાં વધારો વિશ્વામિત્રી 12 ફુટ પર

admin

વડોદરા શહેરના સમાં વિસ્તારમાં ૧૧માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો યોજાયો

admin

બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા રક્તદાન શિબિર,રાખી સેલ તથા નાગરિક સહાયતા કેમ્પનું આયોજન

admin

Leave a Comment