40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા 56 ક્વાર્ટર નજીક વરસાદને કારણે પાણીનો ભરાવો થયો

ગતરોજ પડેલા વરસાદને કારણે નવાપુરા વિસ્તારમાં આવેલા 56 ક્વાર્ટર નજીક પાણીનો ભરાવો થયો હતો.પાણીનો નિકાલ નહીં થતા લોકોમાં નારાજગી જોવા મળી હતી.

ગઈકાલે પડેલા દોઢ ઇંચ વરસાદ માં અનેક વિસ્તારોમાં લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી.જ્યારે નવાપુરા વિસ્તારમાં આવેલા 56 ક્વાર્ટર નજીક પાણીનો ભરાવો થયો હતો.જે વરસાદ બંધ થયા ના 12 કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ થયો ન હતો.ત્યારે, છેલ્લા 35વર્ષો થી આ પ્રકારની મુશ્કેલીનો સામનો નાગરિકો કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા.બીજી તરફ કાઉન્સિલરો દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી.જ્યારે કાઉન્સિલર દ્વારા સ્થાનિકો જ કચરો કરતા હોવાનો આક્ષેપ કર્યા હતા અને સફાઈ સમયસર થતી હોવાનો પણ કાઉન્સિલરે દાવો કર્યો હતો.

Related posts

ડભોઇ સિંધી સમાજ દ્વારા ‘ચેટીચંદ’ પર્વની ભવ્ય ઉજવણી ભક્તિમય માહોલમાં નીકળશે શોભાયાત્રા

admin

સબ જેલના કેદીની તબિયત લથડતાં એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

admin

બકરી ઈદને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું…

admin

Leave a Comment