રાજપીપલા મુવી રોડ એ ખૂબ જ મહત્વનો રોડ છે જે રોડ ઉપરથી ડેડીયાપાડા સાતબાર સેલંબા સહિત મહારાષ્ટ્ર થી આવતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જતા રોડ ખૂબ જ મહત્વનો રોડ છ અને જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ હોવા છતાં પણ અને ગુજરાતનું પ્રવેશદ્વાર હોવાે છતાં પણ રોડ પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવતો જેના કારણે આ રોડ સંપૂર્ણ બની ચૂક્યો છે જ્યાં જોઈએ ત્યાં ખાડા નો સામ્રાજ્ય જોવા મળે છે કેટલીક જગ્યાએ તો રોડ સંપૂર્ણ ધોવાઈ જતા ખેતરમાંથી પસાર થતા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બીજી તરફ બબ્બેથી ત્રણ ફૂટના મોટા ખાડાઓ પણ રસ્તાની વચ્ચે છે જેથી મોટરસાયકલ ચાલકો નાના વાહન ચાલકો અકસ્માત થી પડે છે અને અચાનક ખાડો આવી જતા કમર સહિત શરીર પર ઇજા થાય તેવા અકસ્માતો રોજિંદો થઈ પડ્યા છે તે સિવાય મોટી ગાડીઓના અચાનક ખાડામાંથી અને કપચીઓ રોડ પર ટાયર ફાટતાં હોવાની ઘટનાઓ પણ ડેલી બની રહી છે છતાં પણ ગુજરાતના મુખ્યમંત્રીએ સૂચના આપી દીધી હોવા છતાં ભરૂચ નર્મદાનું નેશનલ હાઈવે ઓથોરિટી તંત્ર એક પણ રોડને રીપેર કરવાની તસદી ી લેવાની તૈયાર નથી બીજી તરફ ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈત્રર વસાવા પણ આજ મુદ્દા ઉપર આંદોલનો કરી ચૂક્યા છે પરંતુ જ્યારે ધારાસભ્ય નું પણ તંત્ર સાંભળતું ન હોય તો ગરીબ પ્રજાનો તો ક્યાંથી સાંભળવાની છે હવે એવું લાગે છે કે આ રોડ માટે ખૂબ મોટું આંદોલન થવાની તૈયારી લાગી રહી છે અને તે બાબતે ધારાસભ્ય ચૈત્રર વસાવા દ્વારા પણ ચીમકી આપવામાં આવી છે તો હવે તંત્ર સુધરે તો સારું તેવી પ્રજા માંગ કરી રહી છે

