Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માંડવી સહિત ચાર દરવાજાના રીનોવેશનની કામગીરી કરવામાં આવશે

માંડવી સહિત ચાર દરવાજાના રીનોવેશનની કામગીરી કરવામાં આવશે, જોઈન્ટ સીપી સહિત અધિકારીઓ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.ટ્રાફિક ડાયવર્ઝન સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.માંડવીના રીસ્ટોરેશનમાં પોલીસની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ રહેશે.ચાર દરવાજા વિસ્તારમાં ભારદારી વાહનો બંધ કરાશે.ચાર દરવાજા વિસ્તારમાં ડીજે સિસ્ટમ પર રોક લાગશે.ચાર દરવાજામાં આતશબાજી પણ નહીં કરી શકાય,દસ દિવસમાં રીસ્ટોરેશનની કામગીરી શરૂ થઈ જશે.

Related posts

ચોમાસામાં આકસ્મિક સંજોગોમાં બચાવ રાહતની કામગીરી માટે બોટ તથા સાધનોનું સુરસાગર તળાવમાં નિરીક્ષણ

admin

અહીર સુવર્ણકાર મંડળ, બરોડા દ્વારા બીજા વર્ષ સતત “ટેસ્ટ ઓફ મહારાષ્ટ્ર ફૂડ ફેસ્ટિવલ 2026” નું આયોજન કરવામાં આવ્યું

admin

રાષ્ટ્રીય DO OR DIE પ્રાણી કલ્યાણ આંદોલનના સમર્થનમાં વડોદરામાં શાંતિપૂર્ણ રેલી

admin

Leave a Comment