પૂરની પરિસ્થિતિના કારણે ઘણા લોકો જનજીવન ખોરવાયું છે ત્યારે ઘણા લોકો સત્તા પક્ષને આડા હાથે લેવાનો નિર્ણય લીધો છે પોતાની વેદના નેતાઓ ને સંભળાવવાની જગ્યાએ તેઓ ઉપર આ પરિસ્થિતિનો દોષ ઠાળવવામાં આવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ અકોટા વિધાનસભા તેમજ સયાજીગંજ વિધાનસભાની સીમે આવેલ હરીપરા ખાતે વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા પૂરગ્રસ્તોને અનાજ કીટ વિતરણ કરવા પહોંચ્યા હતા જ્યાં તેમને લોકોના આક્રોશ નો સામનો કરવો પડ્યો હતો, સમયની માંગ સાથે તેઓ સ્થળ ઉપરથી જતા રહ્યા હતા ત્યારબાદ લોકોનો વિશ્વાસ રહેવી ફરી એ જ સ્થળે લોકો માટે અનાજ કીટ વિતરણ કરવા આવ્યા હતા જ્યાં તેમને બોહળો પ્રતિસાદ મળ્યો હતો.

