વિજયાદશમી આજે ના દિવસે ભગવા શ્રીરામ લંકા પર વિજય મેળવ્યો હતો અને માતા સીતા ને રાવણના લંકા માંથી મુક્ત કરાવિયા હા અને ભગવાન શ્રીરામે રાવણને તીર થી વધ કરીને વિજય પ્રાપ્ત કરી હાથી તે દિવસથી વિજયા દશમી નો પર્વ સમગ્ર દેશભરમાં યોજવામાં આવી રહ્યો છે અને તમામ લોકો પોતાના સત્રની પૂજા કરે છે
જ્યારે આજરોજ તરસાલી મહાકાલ સેના દ્વારા ક્ષત્રિય સમાજના તમામ ક્ષત્રિયો અને મહિલા ક્ષત્રિયો દ્વારા તલવારબાજીનું કાર્યક્રમ અને શોભા યાત્રા કરવામાં આવી હતી અને ત્યારબાદ તરસાલી ભાથુજી મંદિર ખાતે સત્ર પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો અને મહિલા ક્ષત્રિયો ઉપસ્થિત રહીને શસ્ત્ર પૂજન કરી હતી

