30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે જિલ્લા પત્રકાર સંઘ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લા પત્રકાર સંઘ દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ દરબાર હોલ ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, જમાવટ ન્યુઝ ચેનલના હેડ દેવાંશીબેન જોશી સહીત જિલ્લા પત્રકાર સંઘના વિવિધ સંઘના પ્રમુખો અને મોટી સંખ્યામાં જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમમાં પત્રકારત્વનું કલ આજ ઓર કલ ના વિષય પર પધારેલ મહાનુભાવોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર ફતેપુરા ફોરેસ્ટ નર્સરી ખાતે નાયબ વન સંરક્ષકની બદલી થતાં અને મદદનીશ વન સંરક્ષક વય નિવૃત થતા વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો

admin

નસવાડીમાં પશુપતિનાથ મહાદેવ મંદિર સામે વર્ષોથી બંધ હેડપંપ યુવાનોના પ્રયત્નોથી ફરી શરૂ

admin

નર્મદાની કાંકરિયા માઇનોર કેનાલમાં વર્ષોથી પાણી ના છોડતા કેનાલો માટીથી ભરાઈ ગઈ ત્યારે હવે માટીની સફાઈ સરૂ કરાઈ

admin

Leave a Comment