વિદ્યાર્થી નેતા નીખીલ સોલંકી અને વિનય સોલંકી દ્વારા NEP નાં નિયમનો વિરોધ કરતા બેનોરો Arts Faculty, Main Building અને અક્સરીમેન્ટલ ગેટ પર લગાવવામાં આવ્યા .
જેમાં NEP નો નિયમ જે છે કે First year માં એક પણ વિષય માં Atkt હશે તો Second year માં એડમિશન મળશે નહિ ..જેનો વિરોધ કરતા બેનરો લગાડવામાં આવ્યા …અને તે બેનરો માં આ નિયમ કેમ લાગુ નાં કરવો જોઈએ જેના અમુક કારણો દર્શાવવામાં આવ્યા
જો આવનારા સમય માં આ નિયમ પાછો ખેંચવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે

