Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

સુખરામ રાઠવા 2.0, છોટા ઉદેપુર બાદ જેતપુર પાવીમાં સુખરામ રાઠવાની રેડ, ગરીબ કલ્યાણ મેળાના કીટો રૂમમાં ધૂળ હાલતમાં જોવા મળી.

છોટાઉદેપુર જિલ્લાના નાની રાસલી ગામે આવેલી આદર્શ નિવાસી શાળાના જૂના બિલ્ડિંગના રૂમમાં ગરીબ કલ્યાણ મેળાના કીટ જેમાં દૂધ ના કેન તેમજ સિલાઈ મશીન,મેકીનિક ના તુલ્સ કિટ વગેરે ના સામાન તેમજ 2022ની સાયકલો વગેરે રૂમમાં ધૂળ ખાતું હતું. જેને કોંગ્રેસના કાર્યકરો અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા આ રૂમ માં પહોચી અને ભાજપ સરકાર ના અંધેર વહીવટ નો નમૂનો બહાર પાડ્યો હતો.

ગરીબ આદિવાસી સમાજના લોકોને ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવતી કીટનો જથ્થો પડી રહ્યો હોવાનો આક્ષેપ સાથે સુખરામ રાઠવા એ જણાવ્યું કે ગરીબોને લાભ આપવાની વાતો સરકાર કરે છે પરંતુ આ જથ્થો કોણ ઇસારે ગરીબ કલ્યાણ મેળા ની કિતો અહીંયા મૂકવામાં આવી છે. તેની તપાસ થવી જોઈએ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના ગરીબ લોકોને સહાયની કીતો અહીંયા મૂકનાર અધિકારીઓની તપાસ થશે તેવા સવાલો ઉઠાવ્યા હતા.

Related posts

પહેલગામમાં આતંકવાદી હુમલા મામલે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

admin

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચુલી ખાતે યોજાનાર સમૂહ લગ્નને લઈને તડામાર તૈયારીઓ ચાલુ

admin

ઓરસંગ નદી માંથી ગેરકાયદેસર રીતે ટ્રેકટરો દ્વારા રેતીની ચોરી થતી હોવાથી બ્રિજના પાયાને ભારે નુકશાન

admin

Leave a Comment