જાગૃત નાગરિક દ્વારા માછલીને લોટ ખવડાવવા માટે પહોંચ્યો હતો ત્યારે તેને આ નજર પડતા મીડિયા સમક્ષ આ વાત મૂકી હતી..તેને આ કૃતિઓ જેને પણ કરી છે તેને સખતમાં સખત સજા મળવી હતી .હિન્દુ ધર્મમાં ભગવાન શિવજીનું પવિત્ર સ્થાન સુસાગર આવ્યું છે જેનામાં હિન્દુ ધર્મના લોકોનું લાગણી દુભાઈ છે

