કોંગ્રેસ દ્વારા 25 જૂન 1975ના રોજ દેશમાં કટોકટી લાદીને લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યું હતું . દેશભરમાં 25 જૂનને કાળો દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. : ગોરધન ઝડફિયા
કોંગ્રેસ દ્વારા 25 જૂન 1975 ના રોજ દેશમાં કટોકટી લાદીને લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યું હતું .જેને કારણે માનવ અધિકારોનું હનન, દેશવાસીઓ પર અત્યાચાર અને...

