ભગવાન જગન્નાથ ની રથયાત્રાને લઈને વડોદરા મહા નગર પાલિકા દ્વારા ઝાડોની છટની કરવામાં આવી રહી છે.
આગામી સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન જગન્નાથજીના રથયાત્રા રોડ પર નડતર વુક્ષોનું સ્ટીમિંગ કરવામાં આવી રહ્યું છે...

