41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભગવાન જગન્નાથ ની રથયાત્રાને લઈને વડોદરા મહા નગર પાલિકા દ્વારા ઝાડોની છટની કરવામાં આવી રહી છે.

આગામી સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન જગન્નાથજીના રથયાત્રા રોડ પર નડતર વુક્ષોનું સ્ટીમિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાવપુરા વિસ્તારમાં ઝાડોને સ્ટીમિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ રથયાત્રા સાતમી જુલાઈ ના રોજ સ્ટેશન ખાતેથી નીકળનાર છે આ રથયાત્રા કાલાઘોડા કીર્તિ મંદિર કોઠી ચાર રસ્તા રાવપુરા રાજમહેલ રોડ મદન જાપા રોડ થઈને પોલો ગ્રાઉન્ડ ખાતે સમાપન થનાર છે જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા રથયાત્રા ના રૂટ પર વુક્ષોનુ સ્ટીમિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે રાવપુરા ખાતે જેસીબી ની મદદ થી વુક્ષોને સ્ટીમિંગ કરવામાં આવી રહ્યું છે

Related posts

વડોદરાવાસીઓને સુરક્ષા અને ભયમુક્ત વાતાવરણ આપવા માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા કમિશનરને આવેદનપત્ર

admin

રાવપુરાના રાજા મનાતા ખર્ચીકરના ખાંચાના ગણેશજીની આગમન યાત્રા પરનું વિધ્ન મોડે મોડે દુર થયું

admin

વડોદરા શહેરના વિવિધ સંગઠનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ભવ્ય ત્રિરંગા યાત્રા યોજવામાં આવી

admin

Leave a Comment