36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દશામાની સાંઢણીની આંખોમાંથી ઘી નીકળતું હોવાના મુદ્દે મંદિરના પૂજારીએ પત્રકાર પરિષદ યોજી

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં દશામાના વ્રત દરમિયાન એક મંદિરમાં સાંઢણીની આંખોમાંથી ઘી નીકળતું હોવાની એક ઘટના ને ખોટી સાબિત થતા આજે મંદિરના પૂજારીએ પત્રકાર પરિષદ યોજી અને તમામ કહીકત જણાવી…

સાંઢણી ની આંખો માંથી ધી નીકળવાની ધટના માં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આ મંદિરમાં આવવા લાગ્યા હતા. પરંતુ હવે આ આખી ઘટના બોગસ હોવાનું સામે આવ્યું છે અને મંદિરની ભૂઈએ રૂપિયા કમાવા માટે પુત્ર સાથે મળીને આ તરકટ રચ્યું હોવાનો પર્દાફાશ થયો છે. સામાન્ય બુદ્ધિ અને તર્ક ધરાવતી વ્યક્તિ પણ સમજી જાય કે, માટીની બનેલી સાંઢણીના આકારની પ્રતિમામાંથી કદી ઘી નીકળે નહીં. પરંતુ, ધર્મના નશામાં ભાન ભૂલેલી ભીડ આ ઘટનાને તાર્કિક દ્રષ્ટિકોણથી જોવાને બદલે તેને માતાજીનો ચમત્કાર સમજીને દર્શન કરવા માટે ઉમટી પડી હતી. હવે વિજ્ઞાન જાથાની ટીમે આ મંદિરમાં પહોંચીને તપાસ કરતા આખો મામલો બોગસ હોવાનું સામે આવ્યું છે. આ મંદિરની સેવા કરતી ભૂઈએ આજે મંદિર ની પરિસદમાં પત્રકાર પરિષદ યોજી હતી અને ધર્મ પર આંગળી કરનારા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે

Related posts

હરિ ભક્તિ ઇંડસ્ટ્રિયલ એરિયામાં આવેલ ગોડાઉન માં શોર્ટ સર્કિટ ને કારણે લાગી આગ

admin

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

admin

ડભોઇ નાંદોદી ભાગોળ પાસે હરિહર આશ્રમ ખાતે રામ ચરિત માણસ 27 કલાક નો પાઠ

admin

Leave a Comment