36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર કારેલીબાગ ખાતે આવેલ ખાસવાડી સ્મશાનમાં સુવિધાના અભાવના કારણે મૃતદેહ એક કલાક સુધી રઝળીયો

વડોદરા શહેર માં 32 સ્મશાનો કાર્યરત એવા ચાર સ્મશાનો માં વધુ ડેડબોડિયો ની અંતિમ ક્રિયા માટે આવતી હોય છે. ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસ વળી સ્મશાનમાં અંતિમ ક્રિયા નો સામાન નો અભાવના કારણે ડેડબોડી એક કલાક સુધી રઝળી.. સાથે પરિવારજનો અને આવેલા મિત્રો એક કલાક સુધી અટવાયા..
વડોદરા શહેરમાં શનિવારથી અવિરત પણે પડી રહેલા વરસાદના કારણે માથામાં મુકેલા લાકડા ભીના થઈ જતા ત્યાં આવેલા મૃતદેહ ની અંતિમ ક્રિયા માટે એક કલાક સુધી સુવિધા ન મળતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો.. તંત્રના અધિકારીઓ મોટી મોટી વાતો કરતા હોય કેવું લાગી રહ્યું છે કારણ કે અંતિમ ક્રિયા માટે આવેલી ડેડબોડી ને જો કલાકો સુધી ઊભું રહેવું પડે તો શરમજનક વાત છે. પરિવારજનો અને મિત્રો એ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો

Related posts

ઠંડીમાં માનવતા નું ઉત્તમ ઉદાહરણ, નિરાધારોને હુંફ યજ્ઞનો પ્રારંભ : ૨૦૦૦ ધાબાળા વિતરણ કરવામાં આવશે

admin

પત્નીને દુપટ્ટા વડે ફાંસો આપી હ-ત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી

admin

ડભોઇ ખાતે જશને મિલાદે એ ઈમા મુના મહેદી એ માવઉદ અ.સ. ના 599માં જન્મદિનની ઉજવણી કરવામાં આવી.

admin

Leave a Comment