જો ન્યાય નહીં મળે તો. વિસાવદર વિસાવદર માલધારી ના આંદોલનકારીઓ 20 દિવસથી ઉપવાસમાં બેઠેલા કાલસારી ગામના જગાભાઈએ ઉચ્ચરેલી આત્મવિલોપનની ચીમકીની આજની તારીખ હોય જો પોતાની માલધારી સમાજની સમસ્યાનો નિરાકરણ નહીં આવે અને ગૌચર છૂટું કરવામાં નહીં આવે તો આજે ત્રણ વાગે જગાભાઈ ભરવાડ કાલસારી વાળાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે જોવું રહ્યું કે રાજકીય આગવાનો અને તંત્ર આ બાબતે શું પગલાં લે છે જાગાભાઈએ વિશેષમાં વિસાવદર મતવિસ્તારના ધારાસભ્યને પણ મીડિયા મારફત પોતાની આપવી થી જણાવી હતી અને હજુ સુધી મુલાકાત નહીં લેતા આક્રોશ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

