30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર મામલતદાર કચેરી ખાતે ઉપવાસમાં બેઠેલા માલધારી સમાજ ના આગેવાન આજે કરશે ત્રણ વાગ્યે આત્મવિલોપન.

જો ન્યાય નહીં મળે તો. વિસાવદર વિસાવદર માલધારી ના આંદોલનકારીઓ 20 દિવસથી ઉપવાસમાં બેઠેલા કાલસારી ગામના જગાભાઈએ ઉચ્ચરેલી આત્મવિલોપનની ચીમકીની આજની તારીખ હોય જો પોતાની માલધારી સમાજની સમસ્યાનો નિરાકરણ નહીં આવે અને ગૌચર છૂટું કરવામાં નહીં આવે તો આજે ત્રણ વાગે જગાભાઈ ભરવાડ કાલસારી વાળાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે જોવું રહ્યું કે રાજકીય આગવાનો અને તંત્ર આ બાબતે શું પગલાં લે છે જાગાભાઈએ વિશેષમાં વિસાવદર મતવિસ્તારના ધારાસભ્યને પણ મીડિયા મારફત પોતાની આપવી થી જણાવી હતી અને હજુ સુધી મુલાકાત નહીં લેતા આક્રોશ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

વિસાવદરમાં નારી સંમેલનની ભવ્ય ઉજવણી, સશક્ત નારીઓનું સન્માન

admin

વિસાવદર ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને અપાયું આવેદનપત્ર

admin

વિસાવદર ખોડિયાર પરા ખાતે ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજીના મહા નિર્વાણ દિવસે ભાવભીની શ્રદ્ધાંજલિ

admin

Leave a Comment