ગ્રામજનો અને આગેવાનોએ જિલ્લા કલેકટરને કરી રજૂઆત,
આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ પાસે કામગીરી કરાવવામાં આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા,
ગ્રામજનોએ પ્રાથમિક શાળાની તાળાબંધી પણ કરી હતી,
તંત્ર દ્વારા આચાર્યની બદલી કરવામાં આવી છે,
ગ્રામજનોએ કલેકટરને રજૂઆત કરીને આચાર્યને ફરી સ્કૂલમાં ન મુકવામાં આવે તેવી માંગ કરી,
આચાર્યને ફરી તરગોળ પ્રાથમિક શાળાની અંદર મૂકવામાં આવશે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એમ ગ્રામજનોએ જણાવ્યું,
કલેકટરને રજૂઆત બાદ સંતોષકારક જવાબ મળતા બાળકોનું ભવિષ્ય ન બગડે તેના માટે શાળાનો જે પ્રોસેસ છે તે ચાલુ રાખીશું
મોહસીન સુરતી છોટાઉદેપુર

