32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી નારાયણ વિદ્યાલય માટે આપેલ અરજીઓનો હજુ સુધી ન્યાય ન મળવા આવેદન પત્ર

ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે વાઘોડિયા રોડ ઉપર શ્રી નારાયણ વિદ્યાલય આવેલી છે આ શાળા છેલ્લા ૯ માસથી બંધ છે. શાળાના વિદ્યાર્થીઓ હાલ બે વર્ષની મળેલ મંજૂરી સાથે અન્ય શાળામાં અભ્યાસ કરી રહ્યા છે,હજુ સુધી સદર શાળાના ટ્રસ્ટીઓ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી હાથમાં લેવામાં આવી નથી એની વિગતવાર માહિતી અમોએ આપ સાહેબશ્રી ની કચેરી ને તથા આ બાબત સાથે સંકળાયેલા તમામ અધિકારીશ્રીઓને તથા પદાધિકારીશ્રીઓને અરજી અને આવેદન આપેલ છે, તેના બિડાણની કોપીઓમાં સર્વ વિગતવાર માહિતી લખેલ છે એને ધ્યાનમાં લઇ ટૂંક સમયમાં અમને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી આપશ્રી ને નમ્ર અરજ છે. સદર શાળા માં ૧૭૯૯ વિદ્યાર્થીઓ અને ૧૨૦ શિક્ષકોનું જીવન અને ભવિષ્ય જોખમાઈ રહ્યું છે તો જલ્દી માં જલ્દી આનો ન્યાય મળે એવી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી

Related posts

આંકલાવમાં બાઈક પર સવાર ત્રણ યુવકોના અકસ્માતમાં કમકમાટીભર્યા મો-ત નિપજ્યા

admin

વડોદરા શહેરના ઈનોર્બિટ મોલ દ્વારા વોલ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું

admin

રાત્રીના સમયે એક કાર ચાલકે પોતાને અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકાઈ તેવી રીતે ચલાવતા ચાલક અને ગાડીમાં સવાર ત્રણેય ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી

admin

Leave a Comment