હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે ગોઝારી ઘટના બની હતી જેમાં કાર ચાલક રક્ષિત ચોરસિયા તથા પ્રાંશુ ચૌહાણને ગાંજાનો નશો કરી કાર અહંકારીને ફૂલ ઝડપે આવી ગયા હતા તે વખતે આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે તેઓએ અલગ અલગ ત્રણ વાહનોને અડફેટે લીધા હતા જેમાં આઠ વ્યક્તિઓને બીજાઓ થઈ હતી જેમાં એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું. પોલીસે આ બનાવ સંદર્ભે કાર ચાલક રક્ષિત ચોરસિયા અને પ્રાંશુ ચૌહાણની અટકાયત કરી હતી આ બંને આરોપીને મેડિકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ બ્લડ સેમ્પલમાં તેઓએ ગાંજાનો નશો કર્યો હોવાનું રિપોર્ટમાં આવતા પોલીસે એનડીપીએસ નાં ગુનાની કલમનો ઉમેરો કરી આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે ડીસીપી પન્ના મોમાયા પત્રકાર પરિષદ યોજીને ઉપરોક્ત બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે….

