Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કારેલીબાગ આમ્રપાલી અકસ્માતના કાર ચાલક બંને આરોપીએ ગાંજાનો નશો કર્યો હોવાનું રિપોર્ટમાં આવ્યું

હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે ગોઝારી ઘટના બની હતી જેમાં કાર ચાલક રક્ષિત ચોરસિયા તથા પ્રાંશુ ચૌહાણને ગાંજાનો નશો કરી કાર અહંકારીને ફૂલ ઝડપે આવી ગયા હતા તે વખતે આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે તેઓએ અલગ અલગ ત્રણ વાહનોને અડફેટે લીધા હતા જેમાં આઠ વ્યક્તિઓને બીજાઓ થઈ હતી જેમાં એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું. પોલીસે આ બનાવ સંદર્ભે કાર ચાલક રક્ષિત ચોરસિયા અને પ્રાંશુ ચૌહાણની અટકાયત કરી હતી આ બંને આરોપીને મેડિકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ બ્લડ સેમ્પલમાં તેઓએ ગાંજાનો નશો કર્યો હોવાનું રિપોર્ટમાં આવતા પોલીસે એનડીપીએસ નાં ગુનાની કલમનો ઉમેરો કરી આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે ડીસીપી‌ પન્ના મોમાયા પત્રકાર પરિષદ યોજીને ઉપરોક્ત બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે….

Related posts

વડોદરા મહાનગરપાલિકામાં બજેટ મુદ્દે વિશેષ બેઠક યોજાઈ

admin

પતંગ બજારમાં પોલીસ દ્રારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

admin

વિદ્યાર્થીઓને પડતી વિવિધ હાલાકી પ્રશ્ન વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા પોલીટેકનિક ખાતે વિરોધ પ્રદર્શન

admin

Leave a Comment