31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર પ્રતાપ નગર ખાતે આવેલ વડોદરા ની દશામાં મંડળ દ્વારા આ વર્ષે પહેલગામ માં બનેલી ઘટનાઓ પર ડેકોરેશન કરવામાં આવ્યું

શહેરમાં ઠેર ઠેર દશામાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેર પ્રતાપ નગર ખાતે આવેલ વડોદરા ની દશામાં મંડળ દ્વારા આ વર્ષે પહેલગામ માં બનેલી ઘટનાઓ પર ડેકોરેશન કરવામાં આવ્યું…..

ભક્તોની દશા સુધારવા માટે મા દશામા શહેરમાં ભક્તિ પૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર પ્રતાપ નગર
ઋણ મુકેશ્વર ખાતે વડોદરાની દશામાં ની સ્થાપના કરવામાં આવી છે આ મંડળ દ્વારા છેલ્લા 33 વર્ષથી માં દશામાની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પહેલગામમાં થયેલ હુમલા નું ડેકોરેશન કરવામાં આવ્યું છે. સાથે 29 જુલાઈ ના રોજ મહા ભંડારા નું આયોજન કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા વિવિધ થીમ ડેકોરેશન કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના તમામ માઈ ભક્તોને મહાભંડારોનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Related posts

ડભોઈ પંથકમાં આમ આદમી પાર્ટીએ આવનારી તાલુકા જીલ્લા પંચાયતની ચુંટણીઓની તૈયારીના શ્રી ગણેશ કર્યા

admin

ઐતિહાસિક વિઠ્ઠલનાથજી વિઠ્ઠલનાથજી મંદિરમાં વિશેષ શ્રૃંગારના દર્શન યોજાશે

admin

ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી વેગા ચોકડી મોતનું સર્કલ બની સિગ્નલના અભાવે અકસ્માતોની વણઝાર

admin

Leave a Comment