શહેરમાં ઠેર ઠેર દશામાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેર પ્રતાપ નગર ખાતે આવેલ વડોદરા ની દશામાં મંડળ દ્વારા આ વર્ષે પહેલગામ માં બનેલી ઘટનાઓ પર ડેકોરેશન કરવામાં આવ્યું…..
ભક્તોની દશા સુધારવા માટે મા દશામા શહેરમાં ભક્તિ પૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર પ્રતાપ નગર
ઋણ મુકેશ્વર ખાતે વડોદરાની દશામાં ની સ્થાપના કરવામાં આવી છે આ મંડળ દ્વારા છેલ્લા 33 વર્ષથી માં દશામાની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પહેલગામમાં થયેલ હુમલા નું ડેકોરેશન કરવામાં આવ્યું છે. સાથે 29 જુલાઈ ના રોજ મહા ભંડારા નું આયોજન કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા વિવિધ થીમ ડેકોરેશન કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના તમામ માઈ ભક્તોને મહાભંડારોનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

