43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ભરુચભરુચ જિલ્લો

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટે પહોંચ્યું

ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે. આજરોજ નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટ સુધી પહોંચ્યું હતું નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે ત્યારે સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.કાંઠા વિસ્તારના ૨૦ થી વધુ ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી આજરોજ પાણીની આવક ઘટતા હવે લગભગ દોઢ લાખ જેટલું પાણી છોડાવી રહ્યું છે જેના પગલે ભરૂચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો નોંધાય તેવી શક્યતા છે.

Related posts

થ્રિ વહીલ ટેમ્પોમાં મસાલાની આડમાં ગાંજાની હેરફેર કરતાં ચાર ઇસમોને ઝડપી પાડ્યા

admin

ભરૂચ-અંકલેશ્વર રોડ પર કોન્ટ્રાકટર દ્વારા રાતો રાત બમ્પર બનાવી દેતા સર્જાયો અકસ્માત

admin

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે આદિવાસી સમાજે પરંપરાગત રીતે ઢીંગલા ઢીંગલીના લગ્ન યોજ્યાં

admin

Leave a Comment