વિશ્વામિત્રીના પાણી ફરી વળતા રહીશો ત્રાહિમામ
આખી રાત રહીશું ને થયું છે જાગરણ
સવારે 5:00 વાગ્યાથી વસાહતમાં આવ્યું વધુ પ્રમાણમાં પાણી
રહીશોએ સર સામાન લારીઓમાં મૂકી કર્યો સલામત
કોર્પોરેશન દ્વારા આરોગ્ય સહિતની એક પણ સુવિધા નહીં હોવાનો રહીશોનો આક્ષેપ
રોગચાળો વકરે તેવી ભીતિ સેવતા રહીશો

