35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા IOCL બ્લાસ્ટ મામલે કરણીસેના મેદાને…

વડોદરાની IOCL દુર્ઘટનામાં મોતને ભેટેલા યુવકોના પરિજનોએ આક્રંદ સાથે આક્રોશ ઠાલવ્યો સયાજી હોસ્પિટલ ખાતે કરણી સેના ના મહેન્દ્ર બાપુ રાષ્ટ્રીય પ્રવક્તા, લખણ દરબાર રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ સાથે યુવાનો ઘરના પર બેઠા….

વડોદરાની IOCL રિફાઈનરીમાં સોમવારે સાંજના સમયે લાગેલી આગની દુર્ઘટનામાં બે કર્મચારીઓના મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આગ એટલી ભીષણ હતી કે કાબૂ મેળવતા 15 કલાક લાગી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ આજ સવારથી રિફાઈનરી રાબેતા મુજબ ચાલુ થઈ હતી. કર્મચારીઓ પણ પહોંચ્યા હતા પરંતુ, થોડીવારમાં જ ડરના માર્યા બહાર નીકળી ગયા હતા. તો બીજી તરફ આગની દુર્ઘટનામાં જે બે કર્મચારીઓના મોત નિપજ્યા હતા. તેમના પરિજનો રિફાઈનરીના ગેટ પર આવી પહોંચ્યા હતા અને આક્રંદ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારે આજે આઈઓસીએલ કંપનીના કર્મચારીઓ વડોદરા શહેરની મોટી ગણાતી સયાજી હોસ્પિટલ ખાતે ધરણા પર બેઠા હતા અને જે આ ઘટનામાં મૃત્યુ પામ્યા એ લોકોને યોગ્ય વર્તન નહીં ચૂકે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે વધુમાં કારણે સેનાના મહેન્દ્ર બાપુ રાષ્ટ્રીય પ્રવક્તા એ જણાવ્યું કે

Related posts

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઘાયલ થયેલ દિલીપ પઢીયારનું 27 દિવસની સારવાર બાદ મો-ત

admin

વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી ચૂંટણીને લઈને અનુસૂચિત જાતિ વિભાગની મહત્વપૂર્ણ બેઠક

admin

સરકારે ખેડૂતોની આર્થિક સહાય પેકેટની જાહેરાત સામે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તીખા શબ્દોના પ્રહારો કર્યા

admin

Leave a Comment