હાલ થોડા સમયમાં લગ્નસરા શરૂ થશે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિઝામપુરા ખાતે નિઝામપુરા અતિથિ ગૃહનું લોકાર્પણ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટમાંથી રૂ 3.82 કરોડ ના ખર્ચે અતિથિ ગૃહ તૈયાર કરવામાં આવ્યું હતું જેનું લોક અર્પણ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવું રોકડિયા વડોદરાના મેયર પિન્કીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ભાઈ સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં જેમાં નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા આવનારા સમયમાં જ્યારે લગ્ન સારા આવી રહી છે ત્યારે તમામ લોકોને આ અતિથિગૃહ ઉપયોગી બનશે સાથે સયાજીન વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા વિધાનસભાના લોકો માટે આયુષ્માન કાર્ડ નો કેમ્પન યોજવામાં અહીંયા આવ્યો હતો

