વડોદરાના તલસટ ગામના સરપંચે કરી આત્મહત્યા ગામના લોકો દ્વારા તેઓને ટોર્ચર કરતા તેઓએ મળી રાત્રે આત્મહત્યા કરી…..
વડોદરા શહેર ના તલસટ ગામ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી સરપંચ તરીકે ગામમાં વિકાસ કરી રહ્યા હતા પરંતુ ગામના લોકો દ્વારા વિકાસ ના આડે આવતા અને નવનીતભાઈ ઠાકોરે દવા પીન આત્મહત્યા કરી ગામના લોકો દ્વારા તેઓને વારંવાર હેરાનગતિ કરવામાં આવતી હતી તેઓને ગામમાં વિકાસ અને કામો કરવામાં રોકવામાં આવતા હતા અને તેઓને વારંવાર હેરાન કરતી કરવામાં આવતી હતી જેને લઈને નવનીતભાઈ ઠાકોરે ગામના સુખદેવ ઠાકોર રાકેશ ઠાકોર પિયુષ ઠાકોર અને સતીશ ઠાકોરના ત્રાસ ના કારણે જીવન ટૂંકાવાનો નો નિર્ણય કરતા તેઓએ ખુલ્લા ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી. પરિવારના સભ્યોને જાણ થતા તેઓને 108 ના મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવનીત ભાઈ ઠાકોરે અનેક વખત ધારાસભ્ય ને રજૂઆત કરી શકતા તેઓનો નિરાકરણ ન આવતા તેઓએ આજે ખુલ્લા ખેતરમાં ઝેરી દવા ગટગટાવી લીધી. તલસાડ ગામના સરપંચ નવનીતભાઈ ઠાકોરે ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી ગામના લોકોના હેરાનગતિને લઈને તેઓએ આત્મહત્યા કરી વધુમાં પરિવારના સભ્યોએ જણાવ્યું કે

