યોગ દિવસ નિમિત્તે અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી….
આજની વ્યસ્ત અને તનાવ ભરી જીવન શૈલીમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવણી એ હતી આવશ્યક બની ગઈ છે ત્યારે 21 જુનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બીએપીએસ અટલાદરા સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ યોગ માં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર સંતોના માર્ગદર્શન હેઠળ બાળકો યુવાનો તથા હરિભક્તો એ યોગ કર્યા હતા

