વડોદરા શહેરમાં વરસાદી ટાણે અસકસ્માત સહિતની વિવિધ ઘટનાનો સામે આવી રહી છે. ત્યારે,શહેરના સુભાનપુરા વિસ્તારમાં વર્ષોજૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી થતા નીચે પાર્ક કરેલ કાર સહિતના...
દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીનો 288મો ઐતિહાસિક વરઘોડો નીકળશે. માતા તુલસીજી સાથે લગ્ન યોજાશે.ત્યારે તુલસી વાડી મંદિર ખાતે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ...
વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બની એક વેપારી પાસેથી રૂપિયા ૨૦૦/- પડાવનાર ઈસમને મકરપુરા પોલીસ ટીમે ઝડપ્યો છે. ફરિયાદી ભાવેશ ભૈરૂલાલ કુમાવત...