વડોદરાના ભાયલીમાં સગીરા પર થયેલા સામુહિક બળાત્કારના ગુન્હામાં નરાધમોના આજે બે દિવસના રિમાન્ડ આજે પુરા થયા હતા,રિમાન્ડ દરમિયાન પોલીસની ખાસ સીટની અનેક પુરાવાઓ એકત્ર કરી તપાસને ગતિ આપી હતી જયારે ગેગરેપ મામલે વધુ તપાસની જરૂર હોય આજેરોજ પોલીસે નરાધમોને કોર્ટમાં રજુ કરી 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી ત્યારે નામદાર અદાલતે તમામ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

