30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

પશુ ચિકિત્સા અધિકારીઓને નિમણુક કરેલ હોવા છતાંય પશુ ચિકિત્સા કેન્દ્રોમાં કેટલાક દિવસોથી તાળાં

નસવાડી તાલુકાના તણખલા ગઢબોરિયાદ અને દુગ્ધાના પશુ ચિકિત્સા કેન્દ્રોમાં કેટલાક દિવસોથી તાળાં લટકી રહ્યા છે.પશુ ચિકિત્સા અધિકારીઓને નિમણુક કરેલ હોવા છતાંય પશુ ચિકિત્સા કેન્દ્રો ખોલતા નથી લાખો રૂપિયા પગાર મેળવતા કર્મચારીઓ ઉપર તંત્રનો અંકુશ નથી.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં 80 હજાર થી વધુ પશુઓ છે. જેમાં નસવાડી તાલુકાના ગઢબોરિયાદ તણખલા દુગ્ધા ધામસિયા જેવા ગામોમાં પશુ ચિકિત્સા કેન્દ્રો ખોલવામાં આવેલા છે. જ્યારે ગામડાઓમાં પશુઓ બીમાર થાય તો નજીક ના પશુ ચિકિત્સા કેન્દ્રો માં પશુઓને સારવાર મળે તે માટે સરકારે પશુ ચિકિત્સા અધિકારીઓની નિમણુક કરેલ છે. પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓ દવાખાનાઓમાં જતાં જ નથી. જ્યારે નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે એક વર્ષ થી પશુ ચિકિત્સા અધિકારી આવતા ના હોવાથી પટાવાળો પશુઓની સારવાર કરે છે. નસવાડી તાલુકામાં પશુ ચિકિત્સા અધિકારીઓ ની કામગીરી નિમ્ન કક્ષા ની છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા ચલાવવામાં આવતા આ પશુ દવાખાના ઓ ની ઉચ્ચ અધિકારીઓ એ વીઝિત કરવી જોઈએ

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના હાડોદ ખાતે જગદંબા જીનમાં જીનના માલિક અને તેમના માણસોએ ખેડૂતને માર માર્યાનો બનાવ

admin

શ્રી પ્રગટ પુરષોતમ મંદિર છોટાઉદેપુર ખાતે શ્રાવણ માસ નિમિતે હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા

admin

Leave a Comment