રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ…
રાજ્ય સરકારની 11મી ચિંતન શિબીર ત્રણેય દિવસોનો સામુહિક યોગથી પ્રારંભ થશે…
આ ચિંતન શિબિરમાં પ્રધામંડના સભ્યો, કલેકટર, ડી.ડીઓ સહિતના 198 પદાઅધિકારીઓ જોડાયા…
ત્રણ દિવસ દરમિયાન સરકારી યોજનાઓમાં ટેકનોલોજી, AI અને ડેટા એનાલિસના ઉપયોગ માર્ગદર્શન આપવામાં આવશે…
રોજગારીની તકો, જિલ્લાના પ્રવાસન સ્થળોનો વેગ, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ સહિતના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે…
શિબિરના છેલ્લા દિવસે શ્રેષ્ઠ કલેકટર અને શ્રેષ્ઠ DDOને એવોર્ડ પણ આપવામાં આવશે…
પરાગ સંગતાણી, ગીર સોમનાથ

