43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ગીર સોમનાથ જિલ્લો

સોમનાથ ખાતે ત્રી દિવસીય ચિંતન શિબિરનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો…

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ…

રાજ્ય સરકારની 11મી ચિંતન શિબીર ત્રણેય દિવસોનો સામુહિક યોગથી પ્રારંભ થશે…

આ ચિંતન શિબિરમાં પ્રધામંડના સભ્યો, કલેકટર, ડી.ડીઓ સહિતના 198 પદાઅધિકારીઓ જોડાયા…

ત્રણ દિવસ દરમિયાન સરકારી યોજનાઓમાં ટેકનોલોજી, AI અને ડેટા એનાલિસના ઉપયોગ માર્ગદર્શન આપવામાં આવશે…

રોજગારીની તકો, જિલ્લાના પ્રવાસન સ્થળોનો વેગ, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ સહિતના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે…

શિબિરના છેલ્લા દિવસે શ્રેષ્ઠ કલેકટર અને શ્રેષ્ઠ DDOને એવોર્ડ પણ આપવામાં આવશે…

પરાગ સંગતાણી, ગીર સોમનાથ

Related posts

ગીર સોમનાથમાં ઇકો સેન્સેટીવ ઝોનનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો

admin

ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના વિદ્યાર્થીઓને સ્કૂલે જવાના રસ્તામાં ખાડા ખવડા અને વરસાદી પાણીથી ત્રાહિમામ

admin

ખત્રીવાડા ગામના આંગણે સર્વ શિયાળ પરિવાર દ્વારા ચામુંડા માતાજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવ

admin

Leave a Comment