ત્રણ ઈસમોએ પિતા–પુત્ર પર કર્યો હુમલો. અલ્તમેસ, અયાન અને મુસ્તફા નામના ઈસમે કયો. પાણીપુરીની લારી ઉપર પાણીપુરી ખાવા માટે ત્રણેય ત્રીપુટી આવ્યા હતા. પાણીપુરી ખાતા દરમ્યાન એકટ્રા ચણા માગવામાં આવ્યા હતા.પરંતુ પાણીપુરી વાળાએ એકટ્રા ચણા આપવાની ના પાડી દેવામાં આવી. જે બાબતે ઉશ્કેરાયેલા અલ્તમેસ, અયાન અને મુસ્તફા લોકોએ પાણીપુરી વેચાણ કરનાર ઈસમ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો.પિતા મદદ માટે દોડયા. પરંતુ ત્રણેય ત્રીપુટી દ્રારા પિતા પર પણ હુમલો કર્યો. ત્રણેય ત્રીપુટીમાં ભાનુપ્રસાદ નામના યુવકને સાથળના ભાગે ચપ્પુના ઘા અલ્તમેશે માર્યા હતા. જેની ફરીયાદ પોલીસ મથકે થતા ત્રણેય ઈસમો વિરૂધ કાર્યવાહી કરવામાં આવી.

