વડોદરા ની કોર્ટે કર્યો ગુનો દાખલ કરવા આદેશ
હાલ વલસાડ જિલ્લા એસ.પી ડો.કરણરાજસિંહ વાઘેલા
માંજલપુર ના મથકના તે સમયના પી.એસ.આઈ બી.એચ.સેલાણા
કોન્સ્ટેબલ અમરદીપસિંહ,શનાભાઈ અને કોન્સ્ટેબલ ગઢવી સામે ગુનો દાખલ
2022 માં ભાવનગર ના આશિષ ચૌહાણ ને દુકાનમાં જઈ માર મારવા અને વડોદરા લાવી ગુનો દાખલ કરવા બદલ કોર્ટે કર્યો હુકમ
ચોરી ના વાહન અંગે પૂછતાછ કરવા જતાં દુકાનમાં જઈ પોલીસ કર્મીઓએ માર્યો હતો માર
કાળા કલરની કાર માં ઉઠાવી વડોદરા માંજલપુર પોલીસ મથક લાવ્યા હતા
ચોરી અંગે પૂછતાં રસ્તા માં અને પોલીસ મથકે માર્યો હતો માર
પૂર્વ ડીસીપી અને હાલ વલસાડ એસપી ડો.કરણરાજ સામે પણ બે કલાક માર માર્યા નો આરોપ
તમામ પોલીસ અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવા વડોદરા કોર્ટ નો હુકમ …

