43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
પંચમહાલ જિલ્લોહાલોલ

જય નારાયણ સિધ્ધનાથ મહાદેવ મંદિર તરખંડા ખાતે અન્નપૂર્ણા વ્રતના 21માં દિવસે યજ્ઞનું આયોજન

જય નારાયણ સિધ્ધનાથ મહાદેવ મંદિર તરખંડા હાલોલ પાસે પરોલી રોડ પર આવેલ છે આ મંદિર શ્રી નારાયણ બાપુ સિધ્ધનાથ મહાદેવની પૂજા કરતા અને છેલ્લા 45 વર્ષથી માં અન્નપૂર્ણા નું એકવીસ દિવસનો વ્રત કરવામાં આવે છે 21 માં દિવસે યજ્ઞનું આયોજન અને પ્રસાદીનું આયોજન ભાવિક ભક્તો કરવામાં આવે છે શ્રી નારાયણ બાપુ ના આશીર્વાદ અને લાલા બાપુ ના સાનિધ્યમાં આયોજન કરવામાં આવે છે

Related posts

ગોધરા શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તોને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો

admin

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગુડ્સ રોપ-વેનો તાર તૂટતાં ૬ લોકોનાં કરુણ મોત

admin

હાલોલ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા અનેક લોકોને આંખોમાં અને ગાળા માં બળતરા થવાની ઘટના બની

admin

Leave a Comment