32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ગોધરાપંચમહાલ જિલ્લો

ગોધરા શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તોને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો

ગોધરા શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ગોધરા મહાનગર પાલિકાની ઘોર બેદરકારી કારણે સ્થાનિક લોકોમાં અને ભકતોમાં ભારે રોષ જોવા મડ્યો. શહેરના મુખ્ય માર્ગો ખાસ કરીને શહેરા ભાગોર વિસ્તારમાંના રસ્તાઓખખડધજ હાલતમાં છે. ગોધરા નગર પાલિકા દ્રારા રસ્તાનું સમારકામ કે સાફ-સફાઈ કરવામાં નિષ્ફળતા સર્જાય છે. રથયાત્રાના રૂટ પર રસ્તાઓની ખરાબ હાલત અને કાદવ કીચડના કારણે ભક્તોને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

Related posts

જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે એસ.પી હિમાંશુ સોલંકી ની અધ્યક્ષતા માં લોક દરબાર યોજાયો

admin

પાવાગઢ મહાકાળી માતાજીના ધામે આઠમ નિમિતે માઈભક્તોનું ઘોડાપુર ઉમટયું

admin

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગુડ્સ રોપ-વેનો તાર તૂટતાં ૬ લોકોનાં કરુણ મોત

admin

Leave a Comment