40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ધર્મ દર્શનપંચમહાલ જિલ્લોહાલોલ

પાવાગઢ મહાકાળી માતાજીના ધામે આઠમ નિમિતે માઈભક્તોનું ઘોડાપુર ઉમટયું

વડોદરાથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલ અને લાખો-કરોડો લોકોની આસ્થાના પાવન અને પવિત્ર ધામ પાવાગઢમાં ચૈત્ર નવરાત્રમાં માઈ ભક્તોનો અવિરત પ્રવાહ ઉમટ્યો હતો,ત્યારે ગતરોજ ચૈત્રઅષ્ટમી નીમિતે પાવાગઢધામમાં ભક્તોની આસ્થાનું ઘોડાપુર આવ્યું હતું,માં મહાકાળીના દર્શન માટે ભક્તોનો મહેરામણ ઉમટ્યો હતો.ચૈત્ર આઠમના દિવસે લગભગ 1 લાખથી પણ વધુ ભક્તોએ માં શક્તિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.પાવાગઢ મહાકાલી મંદિર ખાતે આઠમના દિવસે હવન અનુષ્ઠાનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં લાખોની સંખ્યામાં ભક્તજનોએ આહુતિ આપી હતી.

Related posts

મોતનો હાઇવે…અકસ્માતમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા

admin

હાલોલ નજીક એવીએન્ટ મટીરીયલ ઇન્ડિયા કંપનીમાં કામદારોનો હંગામો

admin

પાવગઢમાં અમદાવાદ પાર્સિંગની કારમાંથી યુવક-યુવતીની લાશ મળતાં ખળભળાટ

admin

Leave a Comment