27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ધર્મ દર્શન

બરાબર 12ના ટકોરે અયોધ્યા રામમંદિરમાં બિરાજતા ભગવાન રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું

રામનવમીના પાવન પર્વે અયોધ્યામાં રામ નવમીની ભારે હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવી રહી છે બરાબર 12ના ટકોરે અયોધ્યા રામમંદિરમાં બિરાજતા ભગવાન રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું.પ્રાણપ્રતિષ્ઠા પછી રામલલ્લાનું આ બીજું સૂર્ય તિલક છે. રામલલ્લાના સૂર્ય તિલક દરમિયાન તેમના કપાળ પર 4 મિનિટ સુધી કિરણો પડ્યા હતા.

Related posts

પાવાગઢ મહાકાળી માતાજીના ધામે આઠમ નિમિતે માઈભક્તોનું ઘોડાપુર ઉમટયું

admin

મહાશિવરાત્રી કેમ ઉજવવામાં આવે છે ?

admin

ગુડી પડવો કેમ મનાવવામાં આવે છે ?

admin

Leave a Comment