Genius Daily News
ધર્મ દર્શન

બરાબર 12ના ટકોરે અયોધ્યા રામમંદિરમાં બિરાજતા ભગવાન રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું

રામનવમીના પાવન પર્વે અયોધ્યામાં રામ નવમીની ભારે હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવી રહી છે બરાબર 12ના ટકોરે અયોધ્યા રામમંદિરમાં બિરાજતા ભગવાન રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું.પ્રાણપ્રતિષ્ઠા પછી રામલલ્લાનું આ બીજું સૂર્ય તિલક છે. રામલલ્લાના સૂર્ય તિલક દરમિયાન તેમના કપાળ પર 4 મિનિટ સુધી કિરણો પડ્યા હતા.

Related posts

પાવાગઢ મહાકાળી માતાજીના ધામે આઠમ નિમિતે માઈભક્તોનું ઘોડાપુર ઉમટયું

admin

વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી

admin

જૂનાગઢના શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાઈમલ્લીકાએ 11 જ્યોતિર્લિંગ સાથે 1600 કરતા વધુ મંદિરોમાં કરી શિવપૂજા…

admin

Leave a Comment