30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પાસે અશ્વિન નદી ઉપર આવેલ બ્રિજની પેરાફીટ જર્જરિત અવસ્થામાં

બે રાજ્યોને જોડતો રસ્તો હોવાથી આ રસ્તા ઉપર વાહનોની ભારે અવર જવર,

આ રસ્તો સ્ટેટ આર એન્ડબી વિભાગની માલિકીનો છે. અને પુલની પેરાફીટ રીપેરીંગ કરાવવા માટે સ્ટેટ આર એન્ડબી વિભાગ ના અધિકારીઓ કાળજી લેતા નથી,

કોઈ વાહનો સામસામે ભટકાઈ અને પેરાફિટ ને અડે ત્યારે પેરાફિટ તૂટી જાય તેવી સ્થિતિમાં છે, જેના કારણે વાહનો નદીમાં ખાબકાઇ તેવી સ્થિતિ,

સ્ટેટ આર એન્ડબી વિભાગ જાણે કોઈ મોટી દુર્ઘટના થાય ત્યાર બાદ પેરાફીટનું રીપેરીંગ કરાવશે તેવું લાગી રહ્યું છે,

સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ આ પુલ વર્ષો જૂનો છે, અને પાવીજેતપુર પાસે ભારજ નદી નો પુલ જે રીતના ધોવાઈ ગયો તે રીતના આ પુલ ક્ષતિ ગ્રસ્ત ના થાય તે માટે કાળજી લેવી જોઈએ,

Related posts

છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃતી મેળવવા માટે ભોગવવી પડતી હાલાકીને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર નિવાસી અધિક કલેકટરને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું

admin

રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ગુનામાં રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

admin

કવાંટ તાલુકાના ખાંડણીયા અને નળવાંટ ગામે નદીમાં યુવાનો નદીમાં તણાઈ જતા મૃત્યુ પામેલ પરિવારને સહાય રૂપે સરકાર તરફથી ચાર – ચાર લાખનો ચેક ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો

admin

Leave a Comment