Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આમ આદમી પાર્ટી દ્વારા પુલવામાં થયેલ અટેકમાં મૃત્યુ પામેલ શહીદ સૈનિકોને કેન્ડલ લગાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

આમ આદમી પાર્ટીના અશોક ઓઝા અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા પુલવામાં થયેલ અટેકમાં મૃત્યુ પામેલ શહીદ સૈનિકોને કેન્ડલ લગાડીને ડેરીડેન સર્કલ પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યો હતી.
૧૪ ફેબ્રુઆરી એટલે શુ ? પાંચ વર્ષ પહેલા દિવસ પુલવામા અટેક થયેલ અને તેમા 40 ભારતીય સૈનિકો શહિદ થયેલ તેમની વીરગતિ ના સન્માન મા તેમ્ના પરિવાર ને આશ્વાસન આપવો નો પ્રયાસ કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટી વડોદરા ના તમમ પ્રદેશ પદધિકારીઓ શહેર પદધિકારીઓ તથા તમામ કાર્યકરોએ તમામ શહિદ સૈનીકોને મીણબત્તી પ્રાગટાવી ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ કરવા માં આવી.

Related posts

વડોદરાનાં પાણીગેટ પોલીસ મથકમાં લોકઅપમાં આપઘાતનો મામલો, પરિવારના ગંભીર આક્ષેપો

admin

મચ્છી પકડવા ગયેલ પ્રવીણભાઈનું પાણીમાં મગર ખેંચી લઈ જતા મોત નીપજ્યું હતું તેઓના પરિવારને સહાય માટે ધારાસભ્ય હસ્તે પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો

admin

વડોદરાના અણખોલ ગામમાં મગર આવી જતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

admin

Leave a Comment