આમ આદમી પાર્ટીના અશોક ઓઝા અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા પુલવામાં થયેલ અટેકમાં મૃત્યુ પામેલ શહીદ સૈનિકોને કેન્ડલ લગાડીને ડેરીડેન સર્કલ પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યો હતી.
૧૪ ફેબ્રુઆરી એટલે શુ ? પાંચ વર્ષ પહેલા દિવસ પુલવામા અટેક થયેલ અને તેમા 40 ભારતીય સૈનિકો શહિદ થયેલ તેમની વીરગતિ ના સન્માન મા તેમ્ના પરિવાર ને આશ્વાસન આપવો નો પ્રયાસ કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટી વડોદરા ના તમમ પ્રદેશ પદધિકારીઓ શહેર પદધિકારીઓ તથા તમામ કાર્યકરોએ તમામ શહિદ સૈનીકોને મીણબત્તી પ્રાગટાવી ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ કરવા માં આવી.
previous post

